Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ :શુકલતીર્થ ગામે કેળના ખેતરમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી.જાણો વધુ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામમાં રહેતા રાજીવભાઈ મોર્ય કે જેઓ પોતે ખેડૂત છે અને તેમણે પોતાના ખેતરમાં કેળનું વાવેતર કર્યું હતું.વાવેતરના થોડા દિવસો બાદ કેળના ખેતરમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી.પહેલીવાર જોવા મળ્યું કે કેળના થળ પર એક લુમની સાથે જ બીજી બે લુમ જોઇન્ટમાં ઊગી નીકળતા આશ્ચર્ય ફેલાયું હતું અને આવું આખા ખેતરમાં ફક્ત એક જ કેળના થળ પર જોવા મળ્યું હતું.રાજીવભાઈએ જણાવ્યું હતું કે તેઓ ઘણા વર્ષોથી ખેતી કરે છે પરંતુ જિંદગીમાં આવું પહેલીવાર જોયું છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર GIDC વિસ્તારમાં ભડકોદ્રા ગામના કોતરમાં છુપાવેલ દારૂનો જંગી જથ્થો શોધી કાઢતી અંકલેશ્વર GIDC પોલીસ ….

ProudOfGujarat

ભરૂચ : કોરોના મહામારીમાં સલાહ આપનારા જ માસ્ક ન પહેરતા હોવાના આક્ષેપ, જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ : અહેમદ પટેલનાં અવસાનથી પાલેજ પંથકનાં લોકોએ પોતાનાં સ્વજન ગુમાવ્યાનું અનુભવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!