Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:શ્રી પરશુરામજીની જન્મ જ્યંતી નિમિતે દાંડિયા બજાર સ્થિત ભૃગુરુશી મંદિરે ખાતે ભગવાન શ્રી પરશુરામજીની પૂજાપાઠ કરી મહાઆરતી કરવામાં આવી હતી.

Share

દિનેશભાઇ અડવાણી

આજરોજ તારીખ ૭-૫-૧૯ ના રોજ ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતી નિમિતે ઠેર-ઠેર પૂજાપાઠ તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ભગવાન પરશુરામજીએ 21 વખત પૃથ્વી પરથી ક્ષત્રિય કૂળનો નાશ કર્યો હતો.ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતી નિમિતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભરૂચના દાંડિયા બજાર સ્થિત ભૃગુરુશી મંદિરે ભગવાન શ્રી પરશુરામજીની પૂજાપાઠ કરી મહાઆરતી કરવામાં આવી હતી.આ શુભ પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજના જિલ્લા પ્રમુખ લલિત શર્મા , શહેર પ્રમુખ હેમંત શુકલ તેમજ શૈલેષભાઇ દવે , રાજુ ભટ, બાદલ પડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

શુ છે. પ્રધાન મંત્રી માતૃવંદના. અને ભરૂચ જીલ્લાએ કેવી રીતે સિધ્ધિ મેળવી…

ProudOfGujarat

પિતા પુત્ર ઉપર હુમલો કરનાર માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ધરપકડ કરવા કોંગ્રેસે સમિતિએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

સુરત જીલ્લાના બારડોલી મથકે જ્વાળા દેવી મંદિરે હોમહવન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!