Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-સમારકામ અર્થે તારીખ ૩૦-૦૪-૧૯ ના રોજ અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:DGVCL

Share

દિનેશભાઇ અડવાણી

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ૨૨ કેવી ટોરેન્ટ ફીડર તથા ૨૨ કેવી એ.પી.એમ.સી ફીડર પર અગત્યના સમારકામની કામગીરી હોવાથી તારીખ ૩૦-૦૪-૧૯ ના મંગળવારના રોજ સવારે ૮ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.વીજ પુરવઠો અમન પાર્ક,નેશનલ પાર્ક,અમન બંગ્લોઝ ,રોશન પાર્ક,લુકમાન પાર્ક,સરવર પાર્ક,સબર કોમ્પ્લેક્સ,પટેલ પાર્ક ,ફાતેમા પાર્ક,જીન્નત બંગ્લોઝ,પાકીઝા પાર્ક,ખૂબેબ પાર્ક,બાગે રહેમત હબીબ પાર્ક,મેનુંબાર મદ્રેસા,મૂન રેસીડેન્સી ,દારૃલુમ કંથારીયા,અલ અદ્રુશ કોમ્પ્લેક્સ,એઠોપોલીસ,વેલસ્પન કોલોની ,આકાંશા નગરી તથા જંબુસર ચોકડીથી દારૃલુમ વચ્ચે આવતા તમામ વિસ્તારમાં, શ્રવણ ચોકડીથી જંબુસર ચોકડી વચ્ચેની સોસાયટી જેવી કે મંગલ તીર્થ , ગણેશ પાર્ક,રંગ પ્લેટિનમ ,શ્યામ વિલા , શિલ્પી સ્કવેર ,મદીના પાર્ક ,ખુશ્બૂ પાર્ક, બાવા નગર ,GACL કોલોની,બાલાજી માર્બલ અને તેની પાછળની સોસાયટી,સદાખત પાર્ક, આમેના પાર્ક, કાવેરી એપાર્ટમેન્ટ ,ગુલશન હોટેલ,આરઝુ સોસાયટી, મોના પાર્ક ,મંગલ જ્યોત,માંગલ્ય રેડીડેંસી ,તેમજ ડુંગરી શેરપુરા રોડના તમામ વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે. સમારકામ પૂરું થયા બાદ વીજપુરવઠો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ટુ-વ્હિલરની બંધ ડીકીને ખોલી ચોરી કરતા રીઢા ગુનેગારની ભરૂચ એ ડિવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી.

ProudOfGujarat

ભરૂચ : લલ્લુભાઇ ચકલાથી જુનાબજાર સુધી નાંખવામાં આવતી પાણીની પાઇપલાઇનનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરવા સ્થાનિક રહીશો દ્વારા વિરોધ.

ProudOfGujarat

સુરત : બેન્કના કર્મચારીઓ પગાર વધારા સહિતની માંગણીઓને લીધે 3 દિવસ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!