Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-માલગાડી ટ્રેન સામે પડતું મૂકી એક અજાણ્યા ૪૫ વર્ષીય ઇસમનો આપઘાત…

Share

દિનેશભાઈ અડવાણી

ભરૂચ રેલવે સ્ટેશનના ગોલ્ડન બ્રિજ નજીક પ્લેટફોર્મ નંબર ૪ પાસે ગત મોડી સાંજે એક ૪૫ વર્ષીય અજાણ્યા ઇસમે કોઈ કારણોસર માલગાડી ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો હતો.કયા કારણોસર અથવા કયા સંજોગવશ આ ઈસમે પોતાનું જીવન ટૂંકાવ્યું તેની તપાસ ચાલી રહી છે તથા તેમના પરિવાર સાથે સંપર્ક કરવાના પ્રયાશો હાથ ધરાયા છે.મામલા અંગે મૃતક ની લાશનો કબ્જો લઇ પી.એમ અર્થે ખસેડી ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ કલેક્ટર કચેરી ખાતે ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ કાર્યક્રમને અનુલક્ષીને પત્રકાર પરિષદ યોજાઇ.

ProudOfGujarat

દાંડી થી સાબરમતી આશ્રમ સુધીની રિવર્સ દાંડી યાત્રી ભરૂચ ખાતે આવ્યા…

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ ની ટિકિટો ના બારકોડ રીડ ના થતા પ્રવેશ અટક્યો : પ્રવાસીઓ એ હોબાળો મચાવ્યો 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!