Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-માલગાડી ટ્રેન સામે પડતું મૂકી એક અજાણ્યા ૪૫ વર્ષીય ઇસમનો આપઘાત…

Share

દિનેશભાઈ અડવાણી

ભરૂચ રેલવે સ્ટેશનના ગોલ્ડન બ્રિજ નજીક પ્લેટફોર્મ નંબર ૪ પાસે ગત મોડી સાંજે એક ૪૫ વર્ષીય અજાણ્યા ઇસમે કોઈ કારણોસર માલગાડી ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો હતો.કયા કારણોસર અથવા કયા સંજોગવશ આ ઈસમે પોતાનું જીવન ટૂંકાવ્યું તેની તપાસ ચાલી રહી છે તથા તેમના પરિવાર સાથે સંપર્ક કરવાના પ્રયાશો હાથ ધરાયા છે.મામલા અંગે મૃતક ની લાશનો કબ્જો લઇ પી.એમ અર્થે ખસેડી ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં નાણાં ધીરધારનાં વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ જોગ : સરકારે ઠરાવેલ વ્યાજદરોની મર્યાદામાં ધિરાણ કરવાનું રહેશે.

ProudOfGujarat

રાજપીપળા જિલ્લા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી કે.ડી ભગતે સરપ્રાઈઝ ચેકીંગ કરતાં માસ્ક વગરનાં કર્મચારીઓ ઝડપાતા દંડ ફટકાર્યો.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની કરી જાહેરાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!