Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ- તારીખ ૨૧-૦૪-૧૯ ના રોજ સમારકામ અર્થે અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:DGVCL

Share

પૂર્વ પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળ આવતા ૨૨ કેવી બી.ટી, મિલ ફીડર પાર અગત્યનું સમારકામ કરવાનું હોવાથી સદર ફીડર પરઆવતા તમામ વિસ્તારો જેવા કે કે.જે.પોલિટેક્નિક કોલેજ ,ગવર્મેન્ટ એન્જિનિરીંગ કોલેજ ,એસ.વી.એમ કોલેજ,એમ.કે.કોલેજ ,સરદાર પટેલ સોસાયટી ,રેલવે કોલોની ,૭ એક્સ સેલ ઇન્ડિયા ,અતિથિ બંગ્લોઝ તેમજ તેની આસપાસના તમામ વિસ્તારમાં તારીખ ૨૧-૦૪-૧૯ ના રોજ સવારે ૮ કલાક થી ૧૧ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે.સમારકામ પૂર્ણ થઈ ગયા બાદ વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ.

ProudOfGujarat

ભરૂચમાં રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બાંધકામ શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાયો

ProudOfGujarat

ભરૂચ મામલતદારની કચેરીની પુરવઠા શાખામાં ફોલ્ડરીયા દ્વારા ભ્રષ્ટાચાર ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!