Proud of Gujarat
FeaturedGujaratINDIA

બારડોલી નગર પાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો.

Share

બારડોલી નગર પાલિકા દ્વારા કોરોના વાયરસ સામે તકેદારીના સૂચનો કરાયા હતા અને જંતુનાશક દવાનો છંટકાવ વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યો. જેમકે નવદુર્ગા સોસાયટી, ABC 22 ગાળા, કાન ફળિયું, ગુરુ નગર, ગાયત્રી નગર, અવધૂત નગર, સોમનાથ નગર, શ્રી નગરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આંબેડકર સર્કલ અને તલાવડી વિસ્તારના રસ્તા બ્રશ વડે સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભારે કરી – જાહેર માર્ગની નીચે જ મસમોટી સુરંગ તૈયાર કરાઈ, ભરૂચનાં તવરા રોડનો બનાવ, લોકો બોલ્યા શ્રમિકો પણ સેફટી સાધનો વગર હતા

ProudOfGujarat

કરજણ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દુર કરાયા.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શાંતિધામ સ્મશાન ભૂમિને સાત સગડીઓ અર્પણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!