Proud of Gujarat
GujaratFeaturedINDIA

બારડોલી ખાતે આવેલા મૈસુરિયા/ભાટીયાના કુળદેવી જવાળામુખી માતાજીનાં મંદિરનો પાટોત્સવ સાલગીરી અને માતાજીનો આઠમનો હોમ હવન કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો.

Share

બારડોલી ખાતે આવેલા મૈસુરિયા/ભાટીયાના કુળદેવી જવાળામુખી માતાજીનાં મંદિરનો પાટોત્સવ સાલગીરી અને માતાજીનો આઠમનો હોમ હવન કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. નોવેલ કોરોના વાઈરસ (COVID-19)થી ફેલાતા રોગને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સામે અગમચેતીના ભાગરૂપે અને કોરોના વાયરસના વધુ પ્રસાર ન થાય તેની સાવચેતી રૂપે સુરત જિલ્લાના બારડોલીના શ્રીજ્વાળા દેવી માતાના મંદિરે રાખવામાં આવેલ કાર્યક્રમો તારીખ 1-4-2020 બુધવાર માતાજીના આઠમનો હોમ-હવન કાર્યક્રમ તેમજ 6-4-2020 સોમવારના રોજ મંદિરનો પાટોત્સવ સાલગીરી તેમજ મહાપ્રસાદનો કાર્યક્રમ રદ કરવામાં આવેલો છે જેની મૈસુરિયા/ભાટીયા સમાજના તેમજ સૌ ભક્તોએ નોંધ લેવા વિનંતી. બારડોલી પ્રદેશ મૈસુરિયાં ટ્રસ્ટી મંડળે એક અખબાર યાદીમાં જણાવાયું છે.

Advertisement

Share

Related posts

સુરતની અનેક શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી લાખો કરોડો રુપિયાનું ડોનેશન ઉધરાવી લેતી શાળા સામે જીલ્લા શિક્ષણ અધિકારીને અરજી કરવા વાલીઓ પહોચ્યા હતા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં એ.ટી.એમ મશીન કાર્યરત : ઓનલાઇન પેમેન્ટ કરવાની સાથે એટીએમ મશીનમાંથી ખેડૂતોની ઓર્ગેનિક પ્રોડક્ટ ગ્રાહકોને મળી રહેશે

ProudOfGujarat

ભરૂચ: ગુજરાતની જીવાદોરી માં નર્મદા મા સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!