આજે વિરમગામ ના રાજમાર્ગો પર અનુમોદના અર્થે વરસીદાન નો ભવ્ય શોભાયાત્રા ફરી હતી અને છુટા હાથે વરસીદાન કર્યુ. સ્થાનકવાસી ખંભાત સંપ્રદાયના આચાર્ય નવીનમુની મ.સા....
વિશાલ મિસ્ત્રી રાજપીપળા નર્મદા જિલ્લાની સંકલન અને આયોજનની બેઠકમાં કોંગ્રેસ-બિટીપીનું પીપુડું નહીં વાગવા દઉં:મનસુખ વસાવા. પાર્ટીના વફાદારને પ્રાધાન્ય આપો,નર્મદા જિલ્લામાં જેને મોટા હોદ્દાઓ આપ્યા છે...