ભરૂચ ના ઝાડેશ્વર ચોકડી હાઇવે ઉપર રજપૂત કરણી સેના એ ફિલ્મ પદ્માવત ના વિરોધ માં ચક્કાજામ કરી ટાયરો સળગાવી એક કાર ના કાંચ તોડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું.
-ફિલ્મ પદ્માવત ને લઇ આજ રોજ ભરૂચ ના ઝાડેશ્વર ખાતે રજપૂત કરણી સેનાએ નેશનલ હાઇવે ૮ ઉપર ટાયરો સળગાવી ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો...