અંકલેશ્વર તાલુકાના નૌગામની સીમમાં આવેલ ટી.એસ.જી પ્રીકાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના પ્લાન્ટમાં કોમ્યુટર અને તેના પાર્ટસની ગત રોજ ચોરી થઇ હતી. ટી.એસ.સી ઇન્ડસ્ટ્રીઝમાં ગતરોજ રાત્રીના પ્લાન્ટ ઓપરેટર...
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ જી.આઈ.ડી.સી વિસ્તારના એસ.ટી.ડેપો માં ગતા રાત્રીના રોજ એક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ રાત્રીના સમયે...
ગયા વર્ષે બોક્સ ઓફીસ પર “ફુકરે રીટર્ન્સ” ની અપાર સફળતા બાદ, હવે ઍક્સેલ એન્ટરટેઇન્મેન્ટ ૨૦૧૮ ની પોતાની પહેલી ફિલ્મ “3સ્ટોરીઝ” રિલીઝ કરવા માટે તૈયાર છે....
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા) હાલ રાજપૂતોની સંસ્કૃતિની તોડી મરોળીને પદદ્માવત ફિલ્મ બનાવવામાં આવી હોવાનો આક્ષેપ કરણી સેના અને રાજપૂતોના વિવિધ સંગઠનોએ લગાવ્યો છે.આગામી 25મીએ આ ફિલ્મના...
ભરૂચ જીલ્લા ના યાત્રા ધામ અંગારેશ્વર.કબીરવડ.શુકલતીર્થ.ગાયત્રી મંદિર ઝાડેશ્વર. ભરૂચ શહેર તેમજ નર્મદા નદી ના કિનારા વિસ્તાર માં વસ્તા નર્મદા પ્રેમી ભાવિક ભક્તો એ આજ રોજ...
ભરૂચ શહેરમાં જેસીઆઇ સંસ્થા દ્વારા ગત રોજ ૫૩મા એવોર્ડ પ્રોગ્રામ ૨૦૧૭ અને ૫૪મા ઇન્સ્ટોલેશન પ્રોગ્રામ ૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જી.આઈ.ડી.સી હોલ ખાતે...
વિરમગામ શહેરની ગાંધી હોસ્પિટલની કથળતી સેવાના કારણે અનેક દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. ફરજ પરના મોટા ભાગના કર્મચારીઓની બેદરકારીને લઈને લોકોમાં રોષની લાગણી પ્રસરી જવા...