એક તરફ પદ્માવત ફિલ્મ આવતી કાલે રીલીઝ થવાની વાતો ચાલી રહી છે, બીજી તરફ મલ્ટીપ્લેક્ષ થિયેટર વાળા પોતાના થીયેટરમાં ફિલ્મ રીલીઝ કરવાની નાં પાડે છે. કાલે શું થશે ? સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ ફિલ્મ તો કાલે રીલીઝ થશે.
સંજય લીલા ભણસાલીની ફિલ્મને લઈને કેટલા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે પ્રથમ ફિલ્મ રીલીઝ થવાની હતી તે પણ ન થવા દીધી ત્યારબાદ તેમાં કેટલાક સુધારા...