અંકલેશ્વરની મીરાં નગરની ઝાડીઓમાંથી પ્રવિણ સરવૈયાની સળગાવેલ લાશનો ભેદ નવ મહિના પછે ઉકેલતી એલ.સી.બી પોલીસ
મૃતકની પત્નીના એક તરફી પ્રેમમાં પાગલ આરોપીની અટકાયત અંકલેશ્વર જી.આઈ.ડી.સીનાં મિરાનાગરમાં નવ મહિના પૂર્વે થયેલ પ્રવિણ સરવૈયાની હત્યા કરી લાશ સળગાવીદેવાના ચકચારી બનાવામાં ભરૂચ એલ.સી.બી...