અંકલેશ્વરના ગડખોલ પાટીયા ણી સોસાયટીમાં રહેતી વૃદ્ધાના ગળામાંથી બે અજાણ્યા બાઈકસવારો બે તોલાની સોનાની ચેઈન તોદીની ફરાર થઇ ગયા હતા. ગડખોલ પાટિયાની એકતા નગર સોસાયટીમાં...
અંકલેશ્વર તાલુકાના સૌથી વધુ પાંચ ગામોનો સંપાદનમાં સમાવેશ અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ્વે પ્રોજક્ટ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થતા હવે સંપાદનની પ્રક્રિયા...
ગુરુવારના રોજ રજુ થયેલા કેન્દ્રિય બજેટ અંગે ભરૂચ-અંકલેશ્વરમાં મિશ્ર પ્રતિસાદો સાપડયા છે. મોટા ભાગના વિશ્લેષકોના મત મુજબ બજેટ ગુજરાતની ચુંટણીના પરિણામોને અનુલક્ષીને રજુ કરાયું છે....
અંકલેશ્વરના એ.આઈ.એ કોમ્પ્લેક્ષ ખાતે રોડ સેફટી અંતર્ગત સેઈફ ટ્રાન્સપોટેશન ઓફ હેઝાર્ડસ ગુડ્ઝ વિષય પર એવરનેસ પ્રોગ્રામનું ન કરવામાં આવ્યું હતું. ભરૂચ પોલીસ એ.આર.ટી.ઓ ભરૂચ તેમજ ભરૂચ...
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા): નર્મદા કેનાલમાંથી બકનળીઓ અને પંપ હટાવી લેવા ખેડૂતોને નર્મદા નિગમની નોટિસ બાદ ગરૂડેશ્વર તાલુકાના આદિવાસી ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.જેમાં તેમણે પ્રથમ...