(વિશાલ મિસ્ત્રી રાજપીપલા) નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લીમટવાડા અને ડેડીયાપાડા તાલુકાના કાલબી ગામ પાસે થયેલા અકસ્માતના બે અલગ અલગ બનાવમાં એક મહિલા સહીત બે ના...
ભરૂચ મહાશિવરાત્રી પર્વનાં આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે હાલ સમગ્ર ભરૂચ જિલ્લામાં મહાશીવરાત્રી પર્વનું વાતાવરણ જણાઈ રહ્યું છે. વિવિધ શિવાલયોમાં મહાશિવરાત્રીની વહેલી સવારથી...
અંકલેશ્વરના મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ બજરંગ પ્રોવિઝન સ્ટોરમાં શોટસર્કિટના કારણે આગ લાગતા દુકાન રહેલ કોમ્પ્યુટર સીસીટીવી કેમેરા અને અનાજ-કરિયાણાના સામાન બળીને ખાખ થઇ ગયો હતો. બનાવના...
અંકલેશ્વર શહેરના હાઈવે પર આવેલ નવજીવન હોટેલ પાસે કોલ્હાપુરથી અમદાવાદ જતી કાપડ ભરેલી ટ્રકમાંથી મોડીરાત્રે તાડપત્રી કાપીને કાપડની ગાંસડીઓ લઈ જવા પામ્યા છે સાત ટન...
રૂદ્રોત્સવ રાત્રી રુ મહાશિવરાત્રી કલ્યાણ દાત્રી રુ મહાશિવરાત્રી ભગવાન ભોળાનાથની અારાધના, સાધના કરવાથી સઘળા પાપ, તાપ, સંતાપ દૂર થાય છે. મરકટ અને મલીન મન મિંદડુ...