Proud of Gujarat
GujaratFeaturedINDIA

અરવલ્લી-મોડાસાના દઘાલીયા નજીક એસટી બસે પલટી મારતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો-સદનસીબે કોઈ જાનહાની નહિ….

Share

 

જાણવા મળ્યા મુજબ અરવલ્લીના મોડાસા ખાતે ના દઘાલીયા નજીક એસ.ટી બસ ના ડ્રાઈવરે સ્ટિઅરિંગ પરથી કાબુ ગુમાવતા બસ અચાનક રોડ સાઇડ પલટી  મારતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા..અને એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..બસમાં વિદ્યાર્થીઓ સહિત 50થી વધુ મુસાફરો  સવાર હોવાનું જાણવા મળ્યું હતું…જોકે સદનસીબે સમગ્ર દુર્ઘટના માં બસમાં સવાર તમામ મુસાફરોનો બચાવ થયો હતો…

Advertisement

Share

Related posts

વડોદરાનાં મંગળ બજારમાં PUMA કંપનીના નામે ડુપ્લીકેટ શૂઝ અને ચપ્પલનું વેચાણ કરતાં બે વેપારીઓની અટકાયત

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા નગર માં ગણેશોત્સવ નો પ્રારંભ :ઠેરઠેર શ્રીજી બિરાજમાન :હાલોલ નગર માં યુવાને ફટકડીના ગણપતિ ની સ્થાપના કરી અનેરો સંદેશ આપ્યો

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના ૨૯૭૮ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને હોમગાર્ડઝના જવાનોએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!