Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સિધ્ધાર્થ એપાર્ટમેન્ટમાં યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે

Share

મૂળ જૂનાગઢના નાવડા ગામનો અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગોપાલ ડેરી રોડ ઉપર સ્થિત સિધ્ધાર્થ એપાર્ટમેન્ટના મકાન નંબર-204માં રહેતા 31 વર્ષીય અભય કાંતિભાઈ રબારા રહે છે જેઓએ પોતાના ઘરમાં અગમ્ય કારણોસર ગળે દોરડા વડે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી ઘટનાને પગલે તેના પિતાએ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

કોરોનાના કેસ ઘટતા રેલવે વિભાગે ફરી અમુક ટ્રેન શરૂ કરવાનો લીધો નિર્ણય

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં કોસમડી ગામની હદમાં આવેલ જમીન પર એક ભરવાડ દ્વારા વર્ષોથી દબાણ ખડકી દેવામાં આવ્યુ હતુ,જેને તંત્ર દ્વારા દૂર કરીને સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી

ProudOfGujarat

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા કોંગ્રેસ કાર્યકરોનું વિશાળ સંમેલન રમણ મૂળજી ની વાડી અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યું હતુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!