Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન તથા જીવદયા પ્રેમીઓ દ્વારા અંતર્ગત ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી

Share

ઉતરાયણ પર્વમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને કરુણા અભિયાન તથા જીવદયા પ્રેમીઓ દ્વારા અંતર્ગત ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે. જેના ભાગરૂપે પશુ દવાખાને પતંગની દોરથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. જીવ દયા પ્રેમી કૌશિકભાઈ પટેલ, સંજય પટેલ, પંકજ વસાવા, હિતેશ પટેલ સસી વાઘ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મહિપાલ સિંહ ગોહિલ દ્વારા ઓસ્ટ્રેલિયન પક્ષી,નવ કબૂતર સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ પંથકમાં જામ્યો શેરી ગરબાનો રંગ : માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વચ્ચે નવરાત્રીની ઉજવણી.

ProudOfGujarat

કેમિકલના કારનામાએ અંકલેશ્વર જીઆઈડીસીના માર્ગો પર ફરતા શ્વાનને લાલ કરી મુક્યા

ProudOfGujarat

અંકલેશ્વર ની ચકચારી લૂંટ માં મનસુખ રાદડિયા પાર આઈ ટી નો સકજો…. જી આઈ ડી સી નોટીફાઈડ એરિયા પાસે સ્થાવર મિલકતો ની તપાસ લૂંટ ની રકમ અચાનક ઘટી શી રીતે ગઈ તેની પણ તપાસ..!!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!