Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નોબલ માર્કેટના બંધ ગોડાઉનમાં આગ થી અફરા તફરીનો માહોલ કોઇ જાનહાનિ નહીં

Share

આજ રોજ સવારના સમયે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ને.હા ૪૮ નજીક આવેલ નોબલ માર્કેટ ના ભંગાર ના એક બંધ ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટનાના પગલે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક આગ લાગવાની ઘટનાને લઇ લોકોમાં નાસભાગ મચી હતી તો બીજી તરફ ઘટના અંગેની જાણ અંકલેશ્વર DPMC તેમજ પાનોલી ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર વિભાગના કર્મીઓએ સ્થળ ઉપર દોડી જઇ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને ભુજાવી હતી.
અચાનક બંધ ગોડાઉનમાં લાગેલ આગમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Advertisement

Share

Related posts

હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

ભરૂચ : જિલ્લા માહિતી કચેરી ખાતે પત્રકારો માટે પ્રિકોશન ડોઝ વેક્સીનેશન કેમ્પ યોજાશે.

ProudOfGujarat

ઝઘડીયાના ઉંચેડિયા ગામેથી 13 ફૂટ લાંબા મહાકાય મગરમચ્છને રેસ્ક્યુ કરી પાંજરે પુરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!