Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર ખાતે ભાજપ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત કેન્ડલ માર્ચ યોજાઈ હતી.

Share

ભારતીય જનતા પાર્ટી દ્વારા CAA ના કાયદાને લઈને પગલે જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અંકલેશ્વર ભાજપ દ્વારા મેઘના આર્કેડ સ્થિત ધારાસભ્યના કાર્યાલયથી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેન્ડલ માર્ચ થકી લોકોને નાગરિકતા સંશોધન કાયદો અંગે સમજ આપવામાં આવી હતી. તો આજરોજ જવાહર બાગ ખાતે મોર્નિંગ વોકમાં આવતા સિનિયર સિટીઝનો અને યુવાનોને નાગરિકતા સંશોધન કાયદા અંગે માહિતી આપી જન જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. સદર કાર્યક્રમમાં ભાજપ જિલ્લા યુવા પ્રમુખ સુરેશ પટેલ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : વાલિયા-અંકલેશ્વર માર્ગ પર વટારીયા ગામ નજીક અકસ્માત…

ProudOfGujarat

રાજપીપલા : નર્મદાના ગ્રુપ ગ્રામ પંચાયતનું વિભાજન કરી સ્વતંત્ર ગ્રામ પંચાયતના દરજ્જાની માંગ : માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી.

ProudOfGujarat

છોટાઉદેપુરનાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને ૨૦૧૯ નાં વર્ષનાં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!