Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના છાપરા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી મહાકાય અજગરને પકડી જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો.

Share

આજરોજ અંકલેશ્વરના છાપરા ગામની સીમમાં આવેલ ખેતરમાં અજગર દેખાયો હતો જેને પગલે ખેડૂતોએ જીવદયાપ્રેમી ત્રિકાલ ભાઈને જાણ કરી હતી જીવદયા પ્રેમીની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને રેસ્ક્યુ કરી મહાકાય અજગરને પકડી પાડવામાં આવ્યો હતો. જીવદયા પ્રેમીઓએ અજગરને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પૂરની સ્થિતિ વચ્ચે આફતગ્રસ્ત વિસ્તારોમાં જવા કેબિનેટ મંત્રીઓને રૂપાણીનો આદેશ

ProudOfGujarat

અંકલેશ્વર : પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ ભાજપાનાં કાર્યકરો પર થતાં હુમલા રોકવા ગડખોલ પાટીયા પાસે ભાજપાનાં કાર્યકરોએ વિરોધ કર્યો.

ProudOfGujarat

ઉમરપાડામાં આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર નાયબ કલેકટર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ ગુનો દાખલ કરી ધરપકડ કરવાની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!