Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના જૂના ને.હા. સ્થિત નવનિર્મિત ફલાય ઓવર બ્રિજની નીચેની સાઈડમાં વોચમેનનો મૃતદેહ મળી આવતા પોલીસે તેના મૃત્યુ પાછળનું કારણ શોધવાની કવાયત હાથ ધરી છે.

Share

અંકલેશ્વર-ભરૂચ વચ્ચેના જૂના ને.હા. ઉપર હાલમાં ગડખોલ પાટીયા વિસ્તારમાં ફલાય ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ બ્રિજનું કામ જે ઇજારદારને આપવામાં આવ્યું છે તેની કન્સ્ટ્રકશન સાઈડ ઉપર સિક્યોરિટી ગાર્ડની લાશ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતાં પોલીસે હત્યાની આશંકા સાથે ગુનો દર્જ કરી મૃતકના મોત પાછળના કારણની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

બારડોલીનાં સાંસદ પ્રભુભાઈ વસાવાએ વાંકલ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના મુલદ ટોલનાકા નજીક ખીચોખીચ પશુઓ ભરેલ કન્ટેનર ઝડપાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના એકમાત્ર 82 વર્ષ પુરાણા રાજપીપલાના રત્ન ગણેશ મંદિરનુ અનોખું ધાર્મિક મહાત્મ્ય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!