Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં પદમાવતી નગરમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ.

Share

અંકલેશ્વરના સારંગપુર પાસેની પદમાવતી નગરમાં પત્ની પર આડાસંબંધની શંકા રાખીને પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી, જે ઘટનામાં હત્યારા પતિને જીઆઇડીસી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકા સારંગપુર ગામ નજીક આવેલ પદમાવતી નગરનાં જી-3, મકાનમાં ભાડે રહેતા અને મૂળ મધ્યપ્રદેશનાં રહેવાસી દિલદારસિંહ બચ્ચુસિંહ સિકરવારને તેમની ૨૭ વર્ષીય પત્ની આશાદેવીનાં આડાસંબંધ હોવાની શંકામાં દિલાવરસિંહે પત્નીની હત્યા કરી દીધી હતી. આ ઘટના અંગે જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી હત્યારા પતિ દિલાવરસિંહને નજીકમાંથી ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઉતરકાશીમાં ફરવા ગયેલા ગુજરાતી પ્રવાસીઓની ગાડી ખીણમાં પડતાં રાજકોટના 9 લોકોના મોત

ProudOfGujarat

જૂનાગઢની ડમ્પિંગ સાઈટથી પ્લાસવા ગામની બદતર હાલત : ઝેરી ધુમાડાથી ગ્રામજનોમાં રોષ

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સતત છઠ્ઠી વાર મનસુખ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!