Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ને.હા. 48 નજીક ટ્રકના કેબિનમાં અગ્મય કારણોસર આગ ભભુકી…

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પાસે અગ્મય કારણોસર ટ્રકના કેબિનમાંથી આગ નીકળી હતી આસપાસના વિસ્તારમાં ચકચાર માચી જવા પામ્યો હતો.

ભરૂચના મુંબઈ-અમદાવાદને જોડતો નેશનલ હાઇવે નંબર 48 પર અવારનવાર અકસ્માત અને અન્ય બીજી હોનારતો સર્જાતી ય છે પરંતુ આજરોજ બપોરના સમયે કોઈ અગ્મય કારણોસર અચાનક જ ટ્રકમાંથી આગ ભાભુકી ઉઠી હતી જેથી લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી પાનોલી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આવ્યું હતું. સમગ્ર ઘટનામાં કોઈને જાનહાની થઇ નથી તેથી આગ કાબુમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : નર્મદા માર્કેટમાં હત્યા કરનાર આરોપી જાતે જ પોલીસ સમક્ષ થયો હાજર.

ProudOfGujarat

ભરૂચના માથાભારે બુટલેગર દ્વારા દારૂ ની હેરાફેરી કરવા જતા એ ડિવિઝને ઝડપી લીધા હતા જ્યારે બે માથાભારે બુટલેગર ફરાર

ProudOfGujarat

ડાકોરમાં ગોમતી તળાવમાં ન્હાવા પડેલા અમદાવાદના યુવકનુ ડુબી જતાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!