Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આસોપાલવ સોસાયટીના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

Share

પ્રાપ્ત માહિતી આનુસાર અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા પ્રમોદકુમાર સિંગના મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ રોકડા અને સોના-ચાંદીના દાગીના મળી કુલ અંદાજિત બે લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તો આવી જ રીતે સોસાયટીના અન્ય મકાનને નિશાન બનાવી રોકડા 8 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે મકાન માલિક અરજીતા દેવી જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે યાત્રાધામ અંબાજી ખાતેથી ખેડા જિલ્લાના ૧૯૮ ગામોમાં ૫૨૪ આવાસોનું ઈ-લોકાર્પણ.

ProudOfGujarat

ખોલવડ ખાતે ભારતિય જીવન વિમા નિગમ સુરત આયોજીત આંતર કોલેજ વકતૃત્વ સ્પર્ધામાં ભરૂચની ધરા ડાંગરવાલા દ્વિતિય

ProudOfGujarat

ઝઘડીયાના આમલઝર ગામના ખેતરમાંથી ૧૦ ફુટ લાંબો અજગર ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!