Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આસોપાલવ સોસાયટીના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

Share

પ્રાપ્ત માહિતી આનુસાર અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા પ્રમોદકુમાર સિંગના મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ રોકડા અને સોના-ચાંદીના દાગીના મળી કુલ અંદાજિત બે લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તો આવી જ રીતે સોસાયટીના અન્ય મકાનને નિશાન બનાવી રોકડા 8 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે મકાન માલિક અરજીતા દેવી જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદી ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવમાં કોંગ્રેસ પ્રભારીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકરોની મિટિંગ યોજાશે.

ProudOfGujarat

રાજપીપલામાં કરજણ ડેમ સાઇટ ખાતે “નૌકા અભિયાન-૨૦૨૧” યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!