Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વરનાં પાનોલીમાં રૂપિયાની લેવડ-દેવડ મામલે એક વ્યક્તિની છરીનાં ઘા મારી હત્યા કરાઇ.

Share

અંકલેશ્વરનાં પાનોલીમાં રૂપિયાની લેતી-દેતી મામલે એક વ્યક્તિની છરીનાં ઘા મારી હત્યા કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરનાં પાનોલીમાં રૂપિયાની તંગીનાં કારણે દુકાનમાંથી રૂ.300 નો માલ-સામાન લીધેલ હોય જે સામાનનું ચૂકવણું સમયસર ન થતાં રૂ. 300 ની લેતી-દેતીનાં મામલે બોલાચાલી થતાં ઉધાર રાખેલા રૂપિયા પરત ન ચૂકવાતા દુકાનદારે એક વ્યક્તિને છરીનાં ઘા મારી હત્યા કરવાનું સામે આવ્યું છે. આ બનાવ બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે જઈ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગર પાલિકા માં મચ્છરો ના ઉપદ્રવ અને સ્વચ્છતા અને પાણી જેવા વિવિધ મુદ્દે વિપક્ષ ના હોબાળા વચ્ચે સંપન્ન થઇ હતી…

ProudOfGujarat

ભરૂચના દયાદરા ગામમાં મહિલા ગ્રુપ બનાવી લઘુ ઉદ્યોગ માટે લોન આપવાની લોભ લાલચ આપી કુલ ૪૪ જેટલા લોકો સાથે છેતરપીંડી થઈ હોવાથી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું.

ProudOfGujarat

અંકલેશ્વર ભડકોદ્રાનાં નોબલ માર્કેટમાં આજરોજ જીઆઇડીસી પોલીસે ભંગારના ગોડાઉનમાંથી એલ્યુમિનિયમ ધાતુની બનાવટની પાટો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!