Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં પંચાયતી બજારમાં આવેલ અલંકાર જવેલર્સમાં નોકરોએ સોનાની ચોરી કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે.

Share

અંકલેશ્વર શહેરમાં તસ્કરો ચોરી કરી રહ્યા છે તે ધટનામાં હવે જાણ ભેડુઓ ચોરી કરી રહ્યા છે. જેમાં અંકલેશ્વર શહેરનાં પંચાયતી બજારમાં આવેલ અલંકાર જવેલર્સ નામની દુકાનમાંથી કામ કરતાં નોકરો જ સોનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થઈ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં બાઈક ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો… 

ProudOfGujarat

ભરૂચ નર્મદામૈયા બ્રિજની વિલંબથી ચાલતી કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા ભરૂચનાં સંદીપ માંગરોલાએ પત્ર લખી રજૂઆત કરી.

ProudOfGujarat

ઝઘડિયાના અસનાવી નજીક બે મોટરસાયકલ અથડાતા બન્ને ચાલકો ઘવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!