Proud of Gujarat
INDIAFeaturedGujarat

પ્રદુષણ માફિયા બેફામ બન્યા, અંકલેશ્વર જી.આઇ.ડી.સી. નાં મુખ્ય માર્ગ પર પ્રદુષિત ખાલી બેરલ મૂકી ફરાર…

Share

અંકલેશ્વર જીઆઇડીસીના મુખ્ય માર્ગ પર પ્રદુષિત ક્ન્ટામીનેટેડ ખાલી બેરલ મળતા જીપીસીબીમાં ફરીયાદ કરાઇ હતી, આનંદ હોટેલથી જીઆઇડીસી ફાયર સ્ટેશન જતા મુખ્ય માર્ગ પર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા અંદાજે 25 જેટલા પ્રદુષિત ક્ન્ટામીનેટેડ ખાલી બેરલ મુખ્ય માર્ગ પર જ મૂકી ફરાર થયા છે.

ત્યારે હાલ કોરોના કાળમાં પણ પ્રદુષણ માફિયાઓ દ્વારા થતા આવા કૃત્યો બાબતે સ્થાનિક પર્યાવરણવાદીઓએ રોષની લાગણી વ્યક્ત કરી છે. સાથે જ આ બાબતની જાણ જીપીસીબીના અધિકારીઓને કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

મારી દીકરી મારી આંખ સામે નું સૂત્ર સાર્થક : ગોધરા માં ૮૦ જેટલા સ્થળોએ શેરી ગરબામાં ખેલૈયાઓ દ્વારા ગરબાની રંગત : શેરી ગરબા સર્વધન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં શેરી ગરબાને પ્રોત્સાહિત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી :ઘર આંગણે ગરબાની રમઝટ જામશે ગરબામંડળો દ્વારા દશેરા એ શસ્ત્ર પૂજન કરવામાં આવશે

ProudOfGujarat

ભરૂચ : બોર્ડની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો ઉત્સાહ, સવારથી જ પરીક્ષા કેન્દ્રો વિદ્યાર્થીઓથી ઉભરાયા.

ProudOfGujarat

ભરૂચ : આમોદનાં માતર ગામ ખાતે ખેતરમાં દવા છાંટવા ગયેલ ખેડૂતને દવાની અસર થતા સારવાર દરમિયાન મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!