Proud of Gujarat
INDIAFeaturedGujarat

પ્રદુષણ માફિયા બેફામ બન્યા, અંકલેશ્વર જી.આઇ.ડી.સી. નાં મુખ્ય માર્ગ પર પ્રદુષિત ખાલી બેરલ મૂકી ફરાર…

Share

અંકલેશ્વર જીઆઇડીસીના મુખ્ય માર્ગ પર પ્રદુષિત ક્ન્ટામીનેટેડ ખાલી બેરલ મળતા જીપીસીબીમાં ફરીયાદ કરાઇ હતી, આનંદ હોટેલથી જીઆઇડીસી ફાયર સ્ટેશન જતા મુખ્ય માર્ગ પર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા અંદાજે 25 જેટલા પ્રદુષિત ક્ન્ટામીનેટેડ ખાલી બેરલ મુખ્ય માર્ગ પર જ મૂકી ફરાર થયા છે.

ત્યારે હાલ કોરોના કાળમાં પણ પ્રદુષણ માફિયાઓ દ્વારા થતા આવા કૃત્યો બાબતે સ્થાનિક પર્યાવરણવાદીઓએ રોષની લાગણી વ્યક્ત કરી છે. સાથે જ આ બાબતની જાણ જીપીસીબીના અધિકારીઓને કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ ઓવારા નજીક એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો.

ProudOfGujarat

ગણેશ મહોત્સવને ધ્યાને લઈને અંકલેશ્વરમાં બિસ્માર માર્ગો રીપેર કરવા વિવિધ મંડળો દ્વારા માર્ગ મકાન વિભાગને રજૂઆત.

ProudOfGujarat

નર્મદા તટે સીસોદરાથી પોઇચા પટ્ટી સુધી ગેરકાયદેસર રેત ખનનને અટકાવવા ગ્રામજનોની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!