Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સંજાલી ગામ નજીકના મહારાજા નગર સ્થિત શોપિંગની મોબાઈલ શોપને તસ્કરો નિશાન બનાવી એસેસરીઝની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામમાં રહેતા ફિરોઝભાઈ લીમ્બાડા સંજાલી ગામમાં આવેલ મહારાજા નગરના શોપિંગમાં મોબાઈલ શોપ ધરાવે છે.તેઓ શોપ બંધ કરી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓની શોપને નિશાન બનાવી શટર તોડી અંદર પ્રવેશ કરી મોબાઈલ એસેસરીઝની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : સક્રિય રાજકારણમાં પ્રવેશનાં ઇનકાર સાથે માત્ર સામાજીક કાર્યો કરશે ફૈઝલ પટેલ…

ProudOfGujarat

પિતાની હવસ નો ભોગ બનેલી કિશોરી માતા બની-બદકામ કરનાર પિતાની પુત્રીએ સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો……!!!

ProudOfGujarat

ભરૂચ ના બાયપાસ ચોકડી વિસ્તાર માં ઓવર ટ્રકે મોટરસાયકલ ને અડફેટે લેતા એક સમયે વાતાવરણ તંગ બન્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!