Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સંજાલી ગામ નજીકના મહારાજા નગર સ્થિત શોપિંગની મોબાઈલ શોપને તસ્કરો નિશાન બનાવી એસેસરીઝની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામમાં રહેતા ફિરોઝભાઈ લીમ્બાડા સંજાલી ગામમાં આવેલ મહારાજા નગરના શોપિંગમાં મોબાઈલ શોપ ધરાવે છે.તેઓ શોપ બંધ કરી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓની શોપને નિશાન બનાવી શટર તોડી અંદર પ્રવેશ કરી મોબાઈલ એસેસરીઝની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુરમાં 11 કરોડની જિલ્લા પોલીસવડાની કચેરી બનાવી છતાં ભાડાના મકાનમાં કામ ચલાવે છે !

ProudOfGujarat

પાલેજમાં ગામ આગેવાનોની બુદ્ધિ અને કુનેહથી બે રાજકીય પક્ષો વચ્ચે સમાધાન.

ProudOfGujarat

ડો.ભીમરાવ આંબેડકર ની 133મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચ માં યોજાયા વિવિધ કાર્યક્રમો,પ્રતિમાને ફુલહાર તેમજ શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!