Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની સંસ્કારદીપ શાળામાં ભાષા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

Share

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કારદીપ શાળામાં ભાષા દિવસ નિમિત્તે ક્લાસ પ્રવૃત્તિનાં ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ ૧ ના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજુ કરી હતી.આ પ્રસંગે શાળાનાં આચાર્યા દીપ્તિબહેન ત્રિવેદી,કેમ્પસ ડાયરેકટર સુધાબહેન વડગામા, શિક્ષિકા ભાવના બહેન બારડ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ૦૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : ૩૧ દર્દી સાજા થતા રજા અપાઈ કુલ આંક ૬૭૧ પહોંચ્યો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-34 હેઠળનાં જાહેરનામાની અવધિ લંબાવાઈ.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં કોરોના નાબૂદી માટે 500 થી વધુ ઘરોમાં ગાયત્રી યજ્ઞોનુ આયોજન કરવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!