Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર મામલતદાર કચેરીમાં આગ પ્રજ્વલિત થતા મહત્વનાં કાગળો આગમાં ખાખ…

Share

અંકલેશ્વર ખાતેની મામલતદાર કચેરી ખાતે ગઈ મધ્યરાત્રીએ એકાએક આગ લાગતા કેટલાક મહત્વના દસ્તાવેજોને આગ ભરખી ગઈ હોવાની જાણકારી અત્રે પ્રાપ્ત થઈ છે.

મળતી જાણકારી મુજબ અંકલેશ્વર ખાતેની મામલતદાર કચેરીમાં મોડી રાત્રીના અચાનક આગ ફાટી નીકળતા આ કચેરીના કેટલાક અગત્યના દસ્તાવેજો આગમાં ખાખ થયા હતા. આ બનાવની જાણ અંકલેશ્વરના ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે લશ્કરો દોડી આવી બેકાબુ આગને કાબૂમાં લીધી હતી. આ લખાય છે ત્યાં સુધી આગ લાગવાના કારણો જણાયા નથી. આગ લાગવાનું રહસ્ય અકબંધ છે.

Advertisement

Share

Related posts

નડિયાદમાં મહિલા રસ્તો ભૂલી જતા ગામમાં મૂકી જવાનું કહી ઇસમે દુષ્કર્મ ગુજાર્યુ

ProudOfGujarat

વડોદરા જિલ્લાના ફાજલપુર ખાતે મહીસાગર માતાજીના મંદિરે મહી બીજના પર્વનો ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!