Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-સંજાલી ગામ ખાતે 26 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું,પ્રેમ સંબંધ માં નિષ્ફળતા મળતા યુવકે કર્યો આપઘાત.!!

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે રહેતા મનસુખભાઇ ચેતન ભાઈ વસાવા ઉ.26 વર્ષ નાઓએ ગત રોજ સાંજે પોતાના મકાન માં છત ની એંગલ ઉપર દુપટ્ટો બાંધી ગળે ફાસો ખાઇ આપઘાત કર્યો હતો..!!
રાજસ્થાન રાજ્યની યુવતી સાથે આ યુવકને પ્રેમ સંબંધ હોય જેમા નિષ્ફળતા મળતા યુવકે આપઘાત કર્યા હોવાની પ્રાથમિક વિગતો પોલીસ તપાસમાં બહાર આવી હતી,,હાલ સમગ્ર મામલે મૃતક ની લાશને પી એમ અર્થે ખસેડી અંકલેશ્વર રૂરલ પોલીસે ગૂનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે..!!

Advertisement

Share

Related posts

ભરૂચના દહેજ ખાતે દરિયાના ખારા પાણીના શુદ્ધિકરણ માટે રૂા.૮૮૧ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૦૦ MLD ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ઝઘડિયા સેવા રૂરલ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

ઝઘડીયા GIDC મા કન્સ્ટ્રક્સનનું કામ કરવું હોય તો રૂપિયા પાંચલાખની માંગણી કરાઈ નહીં તો જાનથી મારી નાખવાની ધમકી… ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!