Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ને.હા 48 પર રીક્ષા અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માતમાં 5 વ્યક્તિ થયા ઘાયલ..!!!

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર ને.હા 48 પર ગત રાત્રીનાં સમયે હોટલ રોઝ ગાર્ડન પાસે ફોર્ચ્યુનર કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો..!!

કાર અને રીક્ષા વચ્ચે સર્જાયેલ આ અકસ્માતમાં કુલ 5 જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતા તમામને 108 મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા..!!

રાત્રીના સમયે અચાનક બનેલ બનાવનાં પગલે એક સમયે સ્થળ પર અફરાતફરી સર્જાઈ હતી તો બીજી તરફ હાઇવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક ઉપર પણ અસર જોવા મળી હતી..!!

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ નગરના સાત વર્ષીય મોહમ્મદ અયાઝે પાંચ દિવસ એતેકાફ કરી મહામારી દુર થાય એ માટે દુઆ કરી હતી.

ProudOfGujarat

રાજકોટ શહેરમાં ઓવરસ્પીડમાં વાહન ચલાવનાર સામે પોલીસની લાલ આંખ, રેસકોર્સમાં પોલીસની ડ્રાઈવ

ProudOfGujarat

રાજપીપળા : આગામી 31 ઓકટોબરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા પરેડમાં ભાગ લેવા કેવડિયા આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!