Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર છાપરા પાટિયા પાસે વનખાતા દ્વારા મગરને પકડવા મુકાયેલ પાંજરા નજીક મગર દેખાતા લોકટોળા ઉમટયા.

Share

ભરૂચથી અંકલેશ્વર જતા છાપરા પાટિયા પાસે મગર જણાતા લોકો ટોળે વળ્યાં હતા.ભરૂચ જિલ્લામાં મગર જણાયા હોય તેવી ઘટનાઓ વધી ગઈ છે. મગરો લગભગ નર્મદા નદીની આસપાસના વિસ્તારોમાં વધુ જણાય છે, છાપરા પાટિયા પાસે મગર જણાતા વન વિભાગે પીંજરું મુકતા મગર પાંજરા પાસે જણાયો હતો જે જોવા લોકોના ટોળાં ભેગા થયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : દૂધધારા ડેરીનાં નિયામક મંડળમાં 15 બેઠકો પૈકી 14 બેઠક બિનહરીફ.

ProudOfGujarat

બાવળામાં અનાજ ભરવાના સરકારી ગોડાઉનમાં આગ

ProudOfGujarat

વડોદરા : ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજની કામગીરી માટે રાજ્ય સરકારે 100 કરોડ ફાળવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!