Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત.

Share

અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત નીપજયું હતું. મળતી માહિતી અનુસાર જયંતિ વસાવા નામનાં વ્યક્તિ વાવમાં પડી જતાં તેમનું મોત નીપજયું હતું. અંકલેશ્વર નગરપાલિકાનાં ફાયરબ્રિગેડનાં જવાનોએ ખૂબ જહેમત બાદ જયંતિભાઈ વસાવાનો મૃતદેહ વાવમાંથી બહાર કાઢયો હતો. પોલીસતંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

શિફ્ટ કરાયેલ રાજપીપલાની નવી સિવિલ હોસ્પિટલમાં ડમી દર્દી પ્રકરણનો વિવાદ શું છે ?

ProudOfGujarat

પુનીત પાલ, હેડ-ફિક્સ્ડ ઈન્કમ, પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ.

ProudOfGujarat

રાજ્યના 50 પેટ્રોલ પંપ પર સ્ટેટ જીએસટી ટીમના દરોડા, કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!