Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત.

Share

અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત નીપજયું હતું. મળતી માહિતી અનુસાર જયંતિ વસાવા નામનાં વ્યક્તિ વાવમાં પડી જતાં તેમનું મોત નીપજયું હતું. અંકલેશ્વર નગરપાલિકાનાં ફાયરબ્રિગેડનાં જવાનોએ ખૂબ જહેમત બાદ જયંતિભાઈ વસાવાનો મૃતદેહ વાવમાંથી બહાર કાઢયો હતો. પોલીસતંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

બજાજ ફાઇનાન્સ દ્વારા જાહેરમાં અડચણરૂપ કેરણના ઢગલા કરતા જામનગર મહાનગરપાલિકા એ દંડ ફટકાર્યો

ProudOfGujarat

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી માટે આજે મતદાન : રાત્રે રીઝલ્ટ, ૪૪ ઉમેદવારોનું ભાવિ થયું સીલ

ProudOfGujarat

વડોદરામાં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ફી વધારાના મુદ્દે વિદ્યાર્થીઓનો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!