Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને દર્દીઓનાં હિતાર્થે વેન્ટિલેટર અને એમ્બ્યુલન્સનું દાન મળ્યું.

Share

હાલમાં પ્રવર્તમાન કોવિડ – ૧૯ ની પરિસ્થિતિમાં કોવિડ પોઝિટિવ દર્દીઓને નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં અંકલેશ્વર ખાતેની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખુબ જ મોટો ફાળો આપી રહી છે. આવી વિકટ પરિસ્થિતિમાં દાખલ દર્દીઓને અગવડના પડે તે હેતુથી હોચસ્ટ ઇન્ડિયા લિમિટેડ એમ્પ્લોય ક્રેડિટ એન્ડ કન્સયુમર કો-ઓપરેટીવ સોસાયટી તરફથી હોસ્પિટલને આધુનિક વેન્ટિલેટર દાનમાં આપવામાં આવેલ છે. તેમજ ઝાધડીયા સ્થિત વર્ધમાન એક્રેલિકસ લિમિટેડ કંપની તરફથી દર્દીઓને પરિવહનમાં અનુકૂળતા રહે તે માટે એક એમ્બ્યુલન્સ દાનમાં આપવામાં આવી છે. આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ ઉદાણી અને શ્રી હિતેનભાઈ આનંદપુરાએ બંને કંપનીઓના આ ઉમદા કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ડોકટરો તેમજ પેરામેડિકલ સ્ટાફ પર થતાં હિંસક હુમલા અને મેડિકલ વ્યવસાય સામે થતાં ખોટા નિવેદનો સામે નર્મદાનાં તબીબોનો વિરોધ.

ProudOfGujarat

ભુપેન્દ્ર સરકાર 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરશે : સમયમર્યાદામાં કાર્યો પૂર્ણ ન થાય તો જવાબદાર અધિકારી સામે પગલાં લેવાશે

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાબણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર અને ઉમરપાડા દેવઘાટ પ્રવાસન કેન્દ્ર કોરોના વાયરસના જોખમના પગલે વન વિભાગ દ્વારા ૩૧મી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!