Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : નેશનલ હાઈવે નિલેશ ચોકડી નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો, કોઈ જાનહાની નહિ.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રીના સમયે અંકલેશ્વરના ને.હા 48 પર આવેલ નિલેશ ચોકડી પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જોકે સદનસીબે અકસ્માતમાં મોટી દુર્ઘટના થતી અટકી હતી, પ્રાથમિક જાણકારી મુજબ ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા સમગ્ર અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે.

હાલ સમગ્ર અકસ્માતની ઘટના અંગે સ્થાનિક પોલીસે નોંધ લઇ મામલે વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે, મહત્ત્વની બાબત છે કે અંકલેશ્વરમાં મુખ્ય માર્ગો અને ને.હા ઉપર ખાડાના કારણે અનેક અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ઢુંઢર દુષ્કર્મ કેસઃ પરપ્રાંતિય પરિવારોની અમદાવાદમાં કેન્ડલ માર્ચ,’અમારી દીકરીને ન્યાય આપો’ના પોસ્ટર લાગ્યા

ProudOfGujarat

કલાકો સુધી વીજ ડુલ થતા હોસ્પીટલ નો વહીવટ ખોરવાયો

ProudOfGujarat

અંકલેશ્વરનાં ત્રણ રસ્તા સર્કલ નજીક કારમાં આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!