Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં અંદાડા ગામમાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં અરેરાટી ભર્યું વાતાવરણ સર્જાયું.

Share

અંકલેશ્વર તાલુકાનાં અંદાડા ગામનાં એક આશાસ્પદ યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની ઘટના બનતા આ ઘટના અંગે ચારે તરફ તરહ તરહની વાતો અને ચર્ચાઓ ચાલી રહી છે. આ લખાય છે ત્યાં સુધી અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે આત્મહત્યા બનાવની ફરિયાદ નોંધાઈ ન હતી છતાં મળતી માહિતી મુજબ આત્મહત્યા કરનાર યુવાન તેની પત્નીના ચારિત્ર પર આક્ષેપ કરતો હતો. તેટલું જ નહીં પરંતુ બોર્ડ ઉપર લખેલ આત્મહત્યા પહેલાના સંદેશમાં યુવાને તેની પત્ની ચારિત્રહિન હોવાનું અને સાથે તેના પ્રેમીનું નામ પણ લખેલ છે.

Advertisement

Share

Related posts

ગોધરા તાલુકાના ઓરવાડા ગામે મનરેગા યોજનામા કૌભાંડના આક્ષેપ સાથે ગ્રામજનોનુ તંત્રને આવેદન

ProudOfGujarat

ભરૂચ પોલીસ દ્વારા આયોજીત સેફ એન્ડ સિક્યુર નવરાત્રી મહોત્સવમાં જામી ગરબાની રમઝટ, પ્રજા વચ્ચે અધિકારીઓ પણ ગરબે ઘૂમ્યા

ProudOfGujarat

ગોધરા : ખાડી ફળીયા વિસ્તારમાં જયાં રસ્તો બંધ કરવો જોઇએ તેના બદલે અન્ય રસ્તો બંધ કરાતા ગણગણાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!