Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાનાં વધતા કેસથી અંકલેશ્વરનાં બજારો સ્વૈચ્છીક રીતે બંધ કરવામાં આવ્યાં.

Share

કોરોનાનાં વધતા જતા કેસ સામે અંકલેશ્વર વેપારી એસોસિએશનએ લીધો નિર્ણય આજથી બપોરે 2 વાગ્યા પછી સ્વૈચ્છિક રીતે બધા દુકાનદાર મિત્રો બજાર બંધ રાખશે. બજારો બંધ કરવા માટે વેપારી એસોસિએશન તરફથી આવેદનપત્ર આપી પ્રશાસન પાસે સહયોગની માંગણી કરતા નાયબ કલેકટરશ્રી રમેશભાઈ ભાગોરા સાહેબ, ડી.વાય.એસ.પી ચિરાગભાઈ દેસાઈ અને નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન અને કારોબારી કમિટીનાં ચેરમેન ચેતનભાઈ વગેરે આગેવાનોએ સહયોગ આપવા બાંહેધરી આપી. આ સાથે વેપારી એસોસિએશન બધા દુકાનદાર મિત્રોને વિનંતી કરે છે કે સ્વૈચ્છિક રીતે બંધનું પાલન કરી આ મહામારીમાં પોતાને તથા બીજાને બચાવા સહયોગ અપીલ કરીએ છીએ.

Advertisement

Share

Related posts

ભરૂચના ટંકારિયામાં “ત્રણ તલાક” કહી પરિણીતાને તરછોડતો કિસ્સો સામે આવ્યો….!

ProudOfGujarat

કરજણ વિસ્તારમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા સાથે એક ઇસમને ઝડપી પડતી વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!