Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં જીતાલી ગામમાં વટસાવિત્રીનાં તહેવારની ઉજવણી કરવામાં આવી.

Share

ઉત્તર ભારતમાં મુખ્ય રૂપે ઉજવાતો તહેવાર વટસાવિત્રીની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામમાં પરપ્રાંતીય પરિવારો દ્વારા ઉજવણી કરાઇ હતી. વટસાવિત્રી તહેવારમાં પરિણીત સ્ત્રી વટસાવિત્રીની પુજા કરી પતિના દીર્ઘાયુ જીવન અને પરિવારની શુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે. આજે જીતાલી ગામમાં રહેતી પરિણીત સ્ત્રીઓએ વટસાવિત્રીની પૂજા કરી હતી અને તહેવારની સાદગી પૂર્વક ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

નવા દિવા ગામ વિસ્તારમાંથી ૭ જુગારીયા જુગાર રમતા ઝડપાયા … અગઝડતી અને દાવ પરના રૂ ૨૧૩૦૦ જપ્ત ….

ProudOfGujarat

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભારે વરસાદ બાદ સૌરાષ્ટ્રમાં કર્યું હવાઈ નિરીક્ષણ

ProudOfGujarat

નડિયાદમાં અજાણ્યા શખ્સ દ્વારા હનુમાનજીની મૂર્તિને ખંડિત કરાતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!