Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં જીતાલી ગામમાં વટસાવિત્રીનાં તહેવારની ઉજવણી કરવામાં આવી.

Share

ઉત્તર ભારતમાં મુખ્ય રૂપે ઉજવાતો તહેવાર વટસાવિત્રીની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામમાં પરપ્રાંતીય પરિવારો દ્વારા ઉજવણી કરાઇ હતી. વટસાવિત્રી તહેવારમાં પરિણીત સ્ત્રી વટસાવિત્રીની પુજા કરી પતિના દીર્ઘાયુ જીવન અને પરિવારની શુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે. આજે જીતાલી ગામમાં રહેતી પરિણીત સ્ત્રીઓએ વટસાવિત્રીની પૂજા કરી હતી અને તહેવારની સાદગી પૂર્વક ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

રાજ્યના નવા મંત્રી મંડળમાં સોશિયલ મીડિયા થકી ભરૂચ જિલ્લા માટે સવારે વાજતે ગાજતે આવેલું મંત્રી પદ બપોરે ગાયબ થયું : સમર્થકો શુભેચ્છાઓ ડીલીટ કરવામાં જોતરાયા.

ProudOfGujarat

લીંબડી તાલુકા પંચાયત કચેરી અને સેવા સદન ખાતે આજે સરપંચની ચુંટણીના ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લમાં ઓછી ઠંડીના પગલે કિસાનો ચિંતામાં ગરકાવ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!