Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : મુલ્લાવાડ વિસ્તારમાંથી કતલનાં ઇરાદે રાખવામાં આવેલ ગાયોને પોલીસની મદદથી મુક્ત કરાઈ.

Share

અંકલેશ્વર શહેરનાં મુલ્લાવાડ વિસ્તારમાં આવેલ કતલખાના નજીકથી ગત રાત્રીના સમયે અંકલેશ્વર શહેર પોલીસ અને ગૌ સેવકોની મદદથી કતલનાં ઇરાદે બાંધવામાં આવેલ ૬ જેટલી ગાયોને મુક્ત કરવામાં આવી હતી,મુલ્લાવાડ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી આ ગાયોને મુક્ત કરાવી હતી.

Advertisement

Share

Related posts

ભારતમાં ગરીબી એટલે આર્થિક નબળો વર્ગ નહીં ? પરંતુ વ્યક્તિગત જીવનનો થશે અભ્યાસ…જાણો વધુ…???

ProudOfGujarat

સુરેન્દ્રનગર અને અન્ય વિસ્તારોમાં પુરના પાણી ફરી વળ્યા જાણો ક્યાં ક્યાં .

ProudOfGujarat

સુરત શહેરમાં મોબાઈલ સ્નેચરનો આતંક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!