કોરોના વાયરસના દરથી હવે મરઘી શાકભાજીની જેમ વેચાવવાની શરૂ થઈ ચિકનનાં વેપારીઓ મંડીનાં માહોલને લઈને ઘરે ઘર જઇને મરઘી વેચવામાં આવી રહી છે. એક તરફ સરકાર કોરોનો વાયરસને અટકાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે બીજી તરફ અંકલેશ્વરની અંદર ઘરે ઘર જઈને ચિકનનાં વેપારીઓ 50 થી 60 રૂપિયાના ભાવે મરઘીઓ વેચી રહ્યા છે અને જનતા પણ ખુબ મોટી સંખ્યામાં વેપારીઓ પાસેથી સસ્તી મરઘી લેવા માટે ટોળા ઉમટી પડયા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર ચીનના એક ચિકન માર્કેટમાંથી જ આરોપ લાગ્યો હતો ત્યારે હવે આરોગ્ય ખાતા સ્ટુડન્ટસ દ્વારા આવા વેપારીઓને અટકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
Advertisement