Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના અંબિકા નગરમાં સોનું અજવાળી આપવાના બહાને બે ગઠિયા ચાર તોલાથી વધુનું સોનું લઈને ફરાર.

Share

અંકલેશ્વરના અંબિકા નગરમાં સોનું અજવાળી આપવાના બહાને બે ગઠિયા ચાર તોલાથી વધુનું સોનું લઈને છેતરીપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વર શહેરના અંબિકા નગરમાં રહેતા જશુબેન હરગોવિંદભાઇ રાણાને ત્યાં બે ઇસમો આવ્યા હતા જેઓએ સોનું અજવાળી આપવાનું જણાવ્યુ હતું જેથી જશુબેન રાણાએ ચાર તોલા સોનું અને બુટ્ટી,અછોડો ધોવા માટે આપ્યો હતો. જે સોનાના ઘરેણાં લઈ બંને ગઠિયા ફરાર થઈ ગયા હતા. આ અંગે પોતે છેતરાયા હોવાનું માલૂમ પડતાં તેઓએ છેતરીપિંડી અંગે બંને ગઠિયાઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

Advertisement

Share

Related posts

સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોનાથી થયેલા મોત પર વળતર આપે સરકાર.

ProudOfGujarat

કોવિડ-19 બાબતે ભરૂચ નગરપાલિકાનાં ચીફ ઓફિસર જાગ્યા ત્યારથી સવાર જાણો વધુ.

ProudOfGujarat

સુરત : છેલ્લા 50 દિવસથી બંધ કોઝ-વે લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાયો, સ્થાનિકોને રાહત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!