Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામની સીમમાં તુવેરના ઉભા પાકને અસામાજિક તત્વોએ કાપી નાખતા ખેડૂતને નુકસાન થવા પામ્યું છે.

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામમાં રહેતા ઈલાબેન સનાભાઈ પટેલે ગામની સીમમાં 13 વીંઘા પૈકી સાળા ત્રણ વીંઘા જમીનમાં તુવેરની વાવણી કરી છે જે તુવેરના ઉભા પાકને રાતે કોઈક અસામાજિક તત્વોએ કાપી નાખ્યો હતો આજરોજ ખેતર માલિક તુવેર તોડવા જતાં તેઓએ તુવેરના ઉભા પાકને કાપી નાખેલ હાલતમાં જોતા તેઓએ આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

MeToo: વિશ્વની 201 શક્તિશાળી પ્રતિભા ફસાઈ છે, 124એ તેમના પદેથી રાજીનામું આપવું પડ્યું

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માં શિવાલયો શિવરાત્રીના પાવન અવસરે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયાં

ProudOfGujarat

અંકલેશ્વરના પટેલ નગર પાસે નિર્માણ પામી રહેલ બિલ્ડીંગ પરથી પડતું મુકવાની તૈયારી કરતા માનસિક અસ્વસ્થ યુવાનને અંકલેશ્વર શહેર પોલીસે બચાવ્યો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!