Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા નજીક આવેલા પાન મસાલાનાં ગલ્લામાં તસ્કરોએ હાથ ફેરો કરીને તરખાટ મચાવ્યો છે.

Share

અંકલેશ્વર પંથકમાં લોકોની ભર શિયાળે ઉંઘ હરામ કરનારા તસ્કરોએ મકાનો અને દુકાનો બાદ લારી ગલ્લાઓમાં પણ તરખાટ મચાવ્યો છે. જ્યારે બે દિવસથી તસ્કરોએ અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ લારી ગલ્લાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. પાનના ગલ્લાઓનાં તાળા તોડી અંદરથી પાન, મસાલા, બિસ્કીટ કઈ પણ સામાન અને પર્સનલ રૂપિયાના સિક્કાઓ મળી હજારો રૂપિયાના મુદ્દામાલની ચોરી ફરાર થઈ ગયા હતા.

જેની જાણ સવારે ગલ્લો ખોલવા આવેલા માલિકોને થતાં તેના હોશ ઉડી ગયા હતા. તેઓ દ્વારા પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં વધારો કરે તેવી માંગણી કરી હતી.

Advertisement

Share

Related posts

कभी रानी मुखर्जी के साथ काम करते थे अमजद खान के बेटे, FLOP होने के बाद किया ये काम

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 17 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1396 પર પહોંચી.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે આજરોજ વિશ્વ મહિલાદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!