Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા નજીક આવેલા પાન મસાલાનાં ગલ્લામાં તસ્કરોએ હાથ ફેરો કરીને તરખાટ મચાવ્યો છે.

Share

અંકલેશ્વર પંથકમાં લોકોની ભર શિયાળે ઉંઘ હરામ કરનારા તસ્કરોએ મકાનો અને દુકાનો બાદ લારી ગલ્લાઓમાં પણ તરખાટ મચાવ્યો છે. જ્યારે બે દિવસથી તસ્કરોએ અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ લારી ગલ્લાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. પાનના ગલ્લાઓનાં તાળા તોડી અંદરથી પાન, મસાલા, બિસ્કીટ કઈ પણ સામાન અને પર્સનલ રૂપિયાના સિક્કાઓ મળી હજારો રૂપિયાના મુદ્દામાલની ચોરી ફરાર થઈ ગયા હતા.

જેની જાણ સવારે ગલ્લો ખોલવા આવેલા માલિકોને થતાં તેના હોશ ઉડી ગયા હતા. તેઓ દ્વારા પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં વધારો કરે તેવી માંગણી કરી હતી.

Advertisement

Share

Related posts

રાજપારડી નજીકના બોરીદ્રા ના ગ્રામજનો કાયદેસરના રસ્તાના અભાવે હાલાકીમાં સારસા બોરીદ્રા વચ્ચે માધુમતિ પર છલીયું બનાવી રોડ સુવિધા વિકસાવવા માંગ

ProudOfGujarat

ભરૂચ : બંબાખાના નયના ચોક વિસ્તારમાં સ્થાનિક વિસ્તારનાં હાંસોટી ખારવા સમાજ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી ગણપતિ બાપ્પાને છપ્પન ભોગ ધરાવી બાળકોની જ્ઞાન વર્ધક પરીક્ષા લઈ કરવામાં આવી હતી.

ProudOfGujarat

ગોધરા ખાતે મિશન વિદ્યા અંતર્ગત બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!