Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના નવા દિવા ગામ નજીક આવેલ પ્લોટ વિભાગ પટેલ ફળિયાના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો.

Share

અંકલેશ્વરના નવા દિવા ગામ નજીક આવેલ પ્લોટ વિભાગ પટેલ ફળિયામાં રહેતા રમીલાબેન દેસાઈ પોતાનું મકાન બંધ કરી બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને અંદર પ્રવેશ કરી સામાન વેરવિખેર કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે તસ્કરોને કંઈપણ હાથ નહીં લાગતા તેઓ વીલા મોઢે પરત ફર્યા હતા તસ્કરોએ છ માસમાં ત્રીજીવાર ઘર નિશાન બનાવ્યું છે. ચોરી અંગે મકાન માલિકે શહેર પોલીસ મથકે જાણ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ લોકસભાનો જંગ-આગામી 9 મી માર્ચે રાહુલ ગાંધી ની જિલ્લા માં એન્ટ્રી, ભારત જોડો ન્યાય યાત્રા થકી રાહુલ કરશે ગર્જના

ProudOfGujarat

ગુજરાતમાં 15 મી ઓગસ્ટ સુધીમાં સ્કૂલો શરૂ કરવાની તૈયારી, પ્રથમ તબક્કામાં ધો.9 થી 12 ની સ્કૂલો શરૂ થઈ શકે : સ્કૂલો ખોલવા અંગે કેબિનેટની બેઠકમાં ચર્ચા.

ProudOfGujarat

શ્રી હરિ ચેરીટેબલ ટ્રસ્ટ તરસાડી કોસંબા દ્વારા મોસાલી, નાની પારડી, હરસણી પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!