Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઇ છે.

Share

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે રહેતો અમન કુમાર અજય શુકલા એ કોઈક અગમ્ય કારણોસર ગઈકાલે ઘરના રસોડામાં રાત્રિ દરમિયાન ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સવારના સુમારે જ્યારે યુવાનના પરિવારજનો જાગતા તેમણે પુત્ર અમન કુમારને રસોડામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેમના હોશ ઉડી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો દોડી ગયા હતા અને તાલુકા પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે અમનના પિતાએ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો દાખલ કરી યુવાને કેમ આત્મહત્યા કરી તેની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

હેડ ક્લાર્ક પેપર લીક મામલે 6 આરોપીઓની ધરપકડ, 4 ફરાર…

ProudOfGujarat

ગોધરાની શિવમ હાઈસ્કુલ ખાતે 15 થી 18 વયના વિધાર્થીઓ માટે કોવીડ વેક્સીનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને ડો. રેડ્ડી’સએ ભારતમાં પ્રથમ પ્રકારનાં ઇન્ટિગ્રેટેડ અને કેશલેસ ડિજિટલ હેલ્થ સોલ્યુશનની પાયાની રજૂઆત માટે સહયોગ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!