Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી હાઇવે સ્થિત નિલેશ ચોકડી ઓવર બ્રિજ નીચેની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી.

Share

અંકલેશ્વરના ને.હા.નં.48 સ્થિત નિલેશ ચોકડી ઓવર બ્રિજ નીચે આવેલ ઝૂંપડપટ્ટીમાં એકાએક આગની ધટનામાં 5 થી વધુ ઝૂંપડા ઝપેટમાં આવી ગયા હતા. અચાનક લાગેલ આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગેની જાણ થતા નોટીફાઈડ ફાયર બ્રિગેડ ધટના સ્થળે દોડી ગયું હતું અને સર્જાયેલ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ધટનામાં કોઈ જાનહાની કે ઇજા નોંધાવા પામી નહોતી.

Advertisement

Share

Related posts

આઈ પી એલ ની ક્રિકેટ મેચ પર સટ્ટા બેટિંગ નો ખેલ રમતા નબીપુર ગામ નો સુલેમાન ઉર્ફે સોલી સહીત બે ઇશ્મો ને હજારો ના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ગામે સ્વામિનારાયણ મંદિર અને અંબાજી માતાજીના મંદિરે અન્નકૂટ નો ભોગ ધરાવાયો.

ProudOfGujarat

सफलता के लिए मानसिक स्वास्थ्य महत्वपूर्ण : अभिनेत्री ज्योति सक्सेना

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!