Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-ભરૂચ રેલવે લાઈન પર ટ્રેનની અડફેટે અજાણ્યા આધેડનું કરૂણ મોત નીપજ્યું હતું.

Share

મંગળવારના રોજ વહેલી સવારે અંકલેશ્વર-ભરૂચ રેલવે લાઈન પર કોઈક ટ્રેનની ટક્કરે અજાણ્યા આધેડ આવી ગયા હતા. તેઓ ટ્રેન નીચે આવી જતા તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે તેઓનું ધટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. રેલવે અકસ્માત અંગે અંકલેશ્વર રેલવે પોલીસ સ્થળ પર દોડી આવી અજાણ્યા આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નગર પાલિકાના સરકારી દવાખાને ખસેડ્યો હતો અને મૃતકના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પુર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગોવડા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે

ProudOfGujarat

વડોદરામાં MSU ને રાખડી બાંધીને પૂર્વ વિદ્યાર્થીઓએ કોમન એકટનો વિરોધ કર્યો

ProudOfGujarat

ભરૂચ ના દહેજ નજીક ભૂખી ખાડી પાસે ટ્રાવેલર ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ૭ થી વધુ લોકો ને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!