Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકાના પુનગામમાં અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેનાર યુવાનનું આજરોજ ટૂંકી સારવાર હેઠળ મોત નીપજ્યું હતું.

Share

ગત તા.16-1-2020 ના રોજ અંકલેશ્વર તાલુકાના પુનગામના બસ્તી ટેકરી ફળિયામાં રહેતા 29 વર્ષીય અશ્વિન સુકાભાઈ વસાવાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને તેના પરિવાજનોએ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો જ્યાં આજરોજ તેનું ટુંકી સારવાર હેઠળ કરૂણ મોત નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નગર પાલિકાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ધટના અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં જન્મ મરણ અને લગ્નની નોંધણીની ઓફિસમાં સ્થાઈ સમિતિ અધ્યક્ષનું સરપ્રાઇઝ ચેકિંગ.

ProudOfGujarat

જંબુસર નગરમાં મુશળધાર વરસાદનાં પગલે બે જર્જરિત મકાનો ધરાશાયી થયા.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા પરવીન બાબીની બાયોપિક માટે લીડ એક્ટ્રેસ ફોટોકોલ લોન્ચ તરીકે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!