Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકાના પુનગામમાં અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેનાર યુવાનનું આજરોજ ટૂંકી સારવાર હેઠળ મોત નીપજ્યું હતું.

Share

ગત તા.16-1-2020 ના રોજ અંકલેશ્વર તાલુકાના પુનગામના બસ્તી ટેકરી ફળિયામાં રહેતા 29 વર્ષીય અશ્વિન સુકાભાઈ વસાવાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને તેના પરિવાજનોએ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો જ્યાં આજરોજ તેનું ટુંકી સારવાર હેઠળ કરૂણ મોત નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નગર પાલિકાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ધટના અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

નર્મદાનાં કોરોનાનાં 9 દર્દીઓને સાજા કરનાર તબીબ ડો.મેંણાતનું લોકોએ સ્વાગત કર્યું.

ProudOfGujarat

નેત્રંગના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયુ.

ProudOfGujarat

સમની પાસે આવેલ નર્મદા હોટલ સ્તિથ ટાયર પંચર રીપેરીંગની દુકાનમાં વીજ કરંટ લાગતા એક ઇસમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!