Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે આવેલ ખુશ્બુ બંગ્લોઝમાં એક યુવાને ઝેરી દવા પી ને જીવન લીલા સંકેલી લેતા ચકચાર

Share

ભરૂચ જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં છેલ્લા કેટલાક સમયથી વધારો નોંધાઈ રહ્યો છે, ગળે ફાંસો ખાઈ અથવા નદીમાં મોતની છલાંગ લગાવવી સહિત ઝેરી દવા પી ને જીવનનો અંત લાવવા જેવી બાબતો સતત પ્રકાશમાં આવતી જોવા મળી રહી છે. તેવામાં વધુ એક બનાવ સામે આવતા ભારે ચકચાર મચ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ પાસે આવેલ ખુશ્બૂ બંગ્લોઝ ખાતે રહેતા 25 વર્ષીય નીરજ કુમાર બહાદુર વસાવા એ ગત મોડી સાંજે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને પોતાનું જીવન સંકેરી લીધું હતું, યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો, જે બાદ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધાનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વરમાં હવાનાં પ્રદૂષણમાં વધારો થતાં AQI ઇન્ડેકસ 226 પહોચ્યુ.

ProudOfGujarat

નેત્રંગની એક ૧૦ વર્ષયી દીકરીએ “બિનવારસી અને પીડિત પ્રભુજી માનવીનો આશરો” ખાતે જન્મ દિવસની ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!